મ્યુનિ.હસ્તક આવેલા અમદાવાદના સ્મશાનમાં છાણાંનો ઉપયોગ શરુ કરાયો

Jan 10, 2025 - 06:30
મ્યુનિ.હસ્તક આવેલા અમદાવાદના સ્મશાનમાં છાણાંનો ઉપયોગ શરુ કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

       

 અમદાવાદ,ગુરુવાર,9 જાન્યુ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરના ૨૧ સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે ઉપયોગમાં લેવામાં આવતા લાકડાના વપરાશમાં ઘટાડો કરવા  છાણાંનો ઉપયોગ શરુ કરવામા આવ્યો છે. પાઈલોટ પ્રોજેકટ તરીકે અત્યારસુધીમાં તંત્ર તરફથી ૭૫૦૦ કિલોગ્રામ છાણાં વપરાશમાં લેવામાં આવ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0