ભરૂચની દુર્વાએ 365 વૃક્ષ વાવવાનો સંકલ્પ પૂર્ણ કરી દેતાં સન્માન કરાયું

ગત સ્વાતંત્ર્ય પર્વ પર બાળકીઓ સંકલ્પ કર્યો હતોહાંસોટ ખાતે સ્વાતંત્ર્ય પર્વ પર સન્માન કરવામાં આવ્યું દુર્વા મોદીનું સન્માન કરતા ઘારાસભ્ય સહિત આગેવાનો ઉપસ્થિત હતા. ભરૂચમાં ખુબ નાની વયમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બાળકી દુર્વા મોદીએ 365 દિવસમાં 365 વૃક્ષ વાવવાનો સંકલ્પ પુર્ણ કરતા કલેકટર તુષાર સુમેરા તેમજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા તેનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. ભરૂચની સંસ્કાર ભારતી શાળામાં ધો.5માં અભ્યાસ કરતી બાળકી દુર્વા મોદીએ ગત સ્વાતંત્ર્ય પર્વ પર 365 દિવસમાં 365 વૃક્ષનું વાવેતર કરવાનો સંકલ્પ લીધો હતો. સમગ્ર વર્ષ દરમ્યાન કુલ 365 વૃક્ષારોપણ કરતા તેનુ વહીવટી તંત્ર દ્વારા હાંસોટ ખાતે સ્વાતંત્ર્ય પર્વ પર સન્માન કરવામાં આવ્યુ હતુ. દુર્વા મોદીએ વૃક્ષ વાવવાનો જ નહી પરંતુ તેના જતનનો પણ સંકલ્પ પરીપુર્ણ થતા સન્માન કરાયું હતું.

ભરૂચની દુર્વાએ 365 વૃક્ષ વાવવાનો સંકલ્પ પૂર્ણ કરી દેતાં સન્માન કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગત સ્વાતંત્ર્ય પર્વ પર બાળકીઓ સંકલ્પ કર્યો હતો
  • હાંસોટ ખાતે સ્વાતંત્ર્ય પર્વ પર સન્માન કરવામાં આવ્યું
  • દુર્વા મોદીનું સન્માન કરતા ઘારાસભ્ય સહિત આગેવાનો ઉપસ્થિત હતા.

ભરૂચમાં ખુબ નાની વયમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બાળકી દુર્વા મોદીએ 365 દિવસમાં 365 વૃક્ષ વાવવાનો સંકલ્પ પુર્ણ કરતા કલેકટર તુષાર સુમેરા તેમજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા તેનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.

ભરૂચની સંસ્કાર ભારતી શાળામાં ધો.5માં અભ્યાસ કરતી બાળકી દુર્વા મોદીએ ગત સ્વાતંત્ર્ય પર્વ પર 365 દિવસમાં 365 વૃક્ષનું વાવેતર કરવાનો સંકલ્પ લીધો હતો. સમગ્ર વર્ષ દરમ્યાન કુલ 365 વૃક્ષારોપણ કરતા તેનુ વહીવટી તંત્ર દ્વારા હાંસોટ ખાતે સ્વાતંત્ર્ય પર્વ પર સન્માન કરવામાં આવ્યુ હતુ. દુર્વા મોદીએ વૃક્ષ વાવવાનો જ નહી પરંતુ તેના જતનનો પણ સંકલ્પ પરીપુર્ણ થતા સન્માન કરાયું હતું.