ભદ્ર પાથરણાવાળા કેસમાં કાયદેસરના ફેરિયાઓને સુપ્રીમ કોર્ટની રાહત, સ્ટેટસ ક્વૉ જાળવવા નિર્દેશ, વધુ સુનાવણી 6 એપ્રિલે

Mar 20, 2026 - 23:30
ભદ્ર પાથરણાવાળા કેસમાં કાયદેસરના ફેરિયાઓને સુપ્રીમ કોર્ટની રાહત, સ્ટેટસ ક્વૉ જાળવવા નિર્દેશ, વધુ સુનાવણી 6 એપ્રિલે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad Bhadra Patharanavala Case: અમદાવાદ શહેરના ભદ્રમાં પાથરણાવાળાના પક્ષમાં આપેલા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જો કે, સુપ્રીમ કોર્ટે ભદ્ર પરિસરમાં કાયદેસરના ફેરિયા માટે 'સ્ટેટસ ક્વો' એટલે કે હાલની સ્થિતિ યથાવત્ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, ભદ્ર પરિસર સહિતના જાહેર માર્ગો પર ફેરિયા પર વેપાર કરવાનો પ્રતિબંધ મૂકાયો છે, પરંતુ જે ફેરિયા ફૂટપાથ પર કાયદેસર રીતે વેચાણ કરે છે તે સ્થિતિ યથાવત્ રહેશે.

આ સુનાવણીમાં હાજર સેવા સંસ્થાના સભ્યએ જણાવ્યું કે, 'હાઈકોર્ટના ચુકાદા ઉપર સ્ટે આપવાની જે વાતો ચાલે છે તે તદ્દન ખોટી છે. કોર્ટે એવું ક્યાંય નથી કીધું કે તેઓ હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0