બે પુત્રીઓ લંડનમાં, પત્નીનું અસ્થિ વિસર્જન કરવા આવેલા પતિનું અમદાવાદ પ્લેન ક્રેશમાં નિધન

Jun 13, 2025 - 20:00
બે પુત્રીઓ લંડનમાં, પત્નીનું અસ્થિ વિસર્જન કરવા આવેલા પતિનું અમદાવાદ પ્લેન ક્રેશમાં નિધન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad Plane Crash : અમદાવાદમાં ગઈકાલે (12 જૂન) એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની ઘટનામાં 242 લોકોના મોત થયા છે. આ ઘટનામાં અનેક પરિવારોએ આત્મીય સ્વજનોને ગુમાવ્યા છે. કેટલાક પરિવારે દીકરી ગુમાવી છે, તો કેટલાકે પતિ કે પછી પત્નીને ગુમાવ્યા છે. ઘટનામાં માતા-પિતા સહિત બાળકોના પણ મોત થયા છે, ત્યારે મૃતકોમાંથી એક લંડનમાં રહેતા 38 વર્ષિય અર્જુન પટોલિયાને લઈને પણ એક દુઃખદ વાત સામે આવી છે.

મૃતક અર્જુનભાઈ પત્નીના અંતિમ સંસ્કાર કરવા ગુજરાત આવ્યા હતા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0