પા.પુ. બોર્ડની કચેરીમાં વર્ષોથી ધૂળ ખાતા ભંગારના રૂ. 2 કરોડ ઉપજ્યા

Feb 15, 2025 - 05:30
પા.પુ. બોર્ડની કચેરીમાં વર્ષોથી ધૂળ ખાતા ભંગારના  રૂ. 2 કરોડ ઉપજ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જૂના પાઇપ, પંપ, વાલ્વ પૈકી કેટલીક નવી ચીજો પણ ભંગારના ભાવમાં : માર્ગ-મકાન ખાતાએ રૂ. 57 લાખની અપસેટ પ્રાઇઝ નક્કી કરી હતી ઓનલાઇન હરરાજીમાં 143 લાખ વધુ મળ્યા : જૂની મશીનરીનો નિકાલ

 રાજકોટ, : રાજકોટ ઝોનની પાણી પુરવઠા બોર્ડની કચેરી દ્વારા રૂ. 56.76 લાખના ભંગારનો નિકાલ કરવા માટે હાથ ધરવામાં આવેલી ઓનલાઇન હરરાજીની પ્રક્રિયા દરમિયાન 193  લાખ જેવી રકમ વધુ ઉપજતા અંદાજે રૂ. 2 કરોડના રાજકોટ, મોરબી અને જામનગર પા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0