નવો વળાંક! PI પાદરિયાએ જયંતી સરધારા વિરૂદ્ધ આપી અરજી, કહ્યું- 'તેઓ ખોડલધામ વિશે ખરાબ બોલ્યા હતા'

Nov 30, 2024 - 01:30
નવો વળાંક! PI પાદરિયાએ જયંતી સરધારા વિરૂદ્ધ આપી અરજી, કહ્યું- 'તેઓ ખોડલધામ વિશે ખરાબ બોલ્યા હતા'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jayantibhai Sardhara And PI Sanjay Padariya

Jayantibhai Sardhara And PI Sanjay Padariya Case : પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ કરશનભાઈ સરધારા પર સરદાર ધામના ઉપપ્રમુખ બનવાની વાતને લઈ જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયાએ રસ્તામાં અટકાવી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા ભારે હોબાળો મચ્યો હતો. આ પછી પીઆઈ સંજય પાદરિયા વિરૂદ્ધ હત્યાના પ્રયાસ ગુનો નોંધાયો હતો. સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે, ત્યારે હવે પીઆઈ પાદરિયાએ જયંતી સરધારા વિરૂદ્ધમાં અરજી આપી છે. 

પીઆઈ પાદરિયાએ જયંતી સરધારા વિરુદ્ધમાં તાલુકા પોલીસમાં અરજી કરી છે. જેમાં જયંતીભાઈ સરધારાએ ખોડલધામ અને પોલીસ વિશે ખરાબ બોલતા મામલો વકર્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0