ઝાલાવાડમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો આજથી પ્રારંભ

Aug 20, 2025 - 12:00
ઝાલાવાડમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો આજથી પ્રારંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


દેરાસરોમાં પર્યુષણ વિશેષ વ્યાખ્યાન યોજાશે

આઠ દિવસશ્રાવક-શ્રાવિકાઓ પ્રભુનું તપ, આરાધના સાથે પૂજન અર્ચન કરશે ઃ મુમુક્ષુઓ  ઉપવાસી વ્રત કરશે

સુરેન્દ્રનગર -  જૈન ધર્મમાં અનોખું મહત્વ ધરાવતા પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થઈ રહ્યો હોઈ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો સહિત જીલ્લાના લખતર, ધ્રાંગધ્રા, પાટડી, ચોટીલા સહિતના તમામ તાલુકાઓમાં જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજમાન ગુરૃભગવંતોના વ્યાખ્યાનો ઉપરાંત તેમની નિશ્રામાં આરાધકો અઠ્ઠઈ તપની આરાધનાનો પ્રારંભ કરશે સાથોસાથ તહેવારોની હારમાળા જામી છે. 

એક તરફ શ્રાવણ માસ પૂર્ણાહૂતિને આરે છે ત્યાં હવે આજથી પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ થશે. પર્યુષણના આઠ-આઠ દિવસ સુધી જૈનો પોતાના મન-વચન-કાયાના દોષોરૃપી ભૂલોની માફી માંગી ખમાવશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0