ગોંડલના કમઢીયા નજીક અકસ્માતમાં બે મિત્રોના મોત, બે બાઈક સામસામે અથડાયા

બે બાઈક સામસામે અથડાતા અકસ્માત થયો મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે અકસ્માત મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા ગોંડલના કમઢીયા નજીક અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જેમાં બે બાઈક સામસામે અથડાતા અકસ્માત થયો છે. મંદિરે દર્શન કરવા જતાત્યારે અકસ્માત થયો હતો. જેમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બે બાઈક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો ગોંડલના કમઢીયા ગામ પાસે મામાદેવના મંદિર પાસે અકસ્માત સર્જાયો છે. જેમાં બે બાઈક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં નવાગઢ(જેતપુર) ગામના બન્ને મિત્રોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. નવાગઢ ગામથી બન્ને મિત્રો કમઢીયા ખાતે મામાદેવ મંદિરે દર્શન કરવા જતા હતા તે દરમ્યાન અકસ્માત સર્જાયો છે. મૃતક હિતેશભાઈ હરિભાઈ મકવાણા ઉ.વ.17 તેમજ પ્રકાશભાઈ ભવાનભાઈ મેણીયા ઉ.વ.20 નામના હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર ઘટનાને લઈને સુલતાનપુર પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં મૃતકના મૃતદેહને પી.એમ માટે એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ અકસ્માતની સમગ્ર ઘટનાને લઈને સુલતાનપુર પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.

ગોંડલના કમઢીયા નજીક અકસ્માતમાં બે મિત્રોના મોત, બે બાઈક સામસામે અથડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બે બાઈક સામસામે અથડાતા અકસ્માત થયો
  • મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે અકસ્માત
  • મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા

ગોંડલના કમઢીયા નજીક અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જેમાં બે બાઈક સામસામે અથડાતા અકસ્માત થયો છે. મંદિરે દર્શન કરવા જતાત્યારે અકસ્માત થયો હતો. જેમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

બે બાઈક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો

ગોંડલના કમઢીયા ગામ પાસે મામાદેવના મંદિર પાસે અકસ્માત સર્જાયો છે. જેમાં બે બાઈક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં નવાગઢ(જેતપુર) ગામના બન્ને મિત્રોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. નવાગઢ ગામથી બન્ને મિત્રો કમઢીયા ખાતે મામાદેવ મંદિરે દર્શન કરવા જતા હતા તે દરમ્યાન અકસ્માત સર્જાયો છે. મૃતક હિતેશભાઈ હરિભાઈ મકવાણા ઉ.વ.17 તેમજ પ્રકાશભાઈ ભવાનભાઈ મેણીયા ઉ.વ.20 નામના હોવાની વિગતો સામે આવી છે.

સમગ્ર ઘટનાને લઈને સુલતાનપુર પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી

ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં મૃતકના મૃતદેહને પી.એમ માટે એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ અકસ્માતની સમગ્ર ઘટનાને લઈને સુલતાનપુર પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.