ગોંડલ નજીક મૂર્તિ વિસર્જન બે યુવકો ડૂબી જતાં મોત, ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો

Vasant Panchami : ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે વસંત પંચમીની ઉજવણી માતમમાં ફેરવાઇ ગઇ હતી. સરસ્વતી માતાની મૂર્તિના વિસર્જન વેળાએ બે શ્રમિક યુવકો ચેકડેમમાં ડૂબી જતાં મોત નીપજ્યા હતા. જેથી ખુશીનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના ગુંદાસરામાં સુપ્રીમ કાસ્ટ નામની ફેકટરીમાં વસંત પંચમીની નિમિત્તે મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ સોમવારે વસંત પંચમીના કરવાનું હોવાથી 10 થી 15 લોકો ઢોલના તાલે નાચતાં ગાતાં મૂર્તિના વિસર્જન માટે નજીકના ચેકડેમમાં પહોંચ્યા હતા.

ગોંડલ નજીક મૂર્તિ વિસર્જન બે યુવકો ડૂબી જતાં મોત, ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vasant Panchami : ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે વસંત પંચમીની ઉજવણી માતમમાં ફેરવાઇ ગઇ હતી. સરસ્વતી માતાની મૂર્તિના વિસર્જન વેળાએ બે શ્રમિક યુવકો ચેકડેમમાં ડૂબી જતાં મોત નીપજ્યા હતા. જેથી ખુશીનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના ગુંદાસરામાં સુપ્રીમ કાસ્ટ નામની ફેકટરીમાં વસંત પંચમીની નિમિત્તે મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ સોમવારે વસંત પંચમીના કરવાનું હોવાથી 10 થી 15 લોકો ઢોલના તાલે નાચતાં ગાતાં મૂર્તિના વિસર્જન માટે નજીકના ચેકડેમમાં પહોંચ્યા હતા.