ઉકાઈમાં પાણીની આવક થતા કોઝવે ઓવર ફ્લો થાય તેવી શક્યતાને પગલે બંધ કરાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ઉકાઈના ઉપરવાસમાં પડેલા કમોસમી વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધી રહી છે તેના કારણે રાંદેર સિંગણપોર વચ્ચે બનાવવામાં આવેલો વિયર કમ કોઝવે પર વાહન વ્યવહાર શરુ કરવા માટે હજી રાહ જોવી પડી શકે છે. હાલમાં કોઝવે ની સપાટી ભયજનક લેવલ થી નીચે છે પરંતુ ઉકાઈમાંથી પાણી છોડવું પડે તેવી શક્યતાને પગલે તકેદારીના ભાગરૂપે કોઝવે બંધ રાખવામાં આવ્યો છે. આ કોઝવે છેલ્લે 18 ઓગસ્ટ બંધ કરવામાં આવ્યો હતો તે હજી થોડા દિવસ બંધ રહેશે.
દિવાળીની સિઝન સાથે સુરતમાં વરસાદનું ફરી માવઠું શરુ થયું છે આ વરસાદ ઉકાઈ ડેમના ઉપરવાસ અને વિયરના ઉપરવાસમાં પણ પડી રહ્યો છે તેથી ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. સતત વરસાદી માહોલ અને ઉપરવાસમાં વધેલી પાણીની આવકને કારણે હાલ ઉકાઈ ડેમની સપાટી 344.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

