આણંદના ઈસ્માઈલનગર બ્રિજ પરથી યુવકનો આપઘાત

Oct 30, 2025 - 07:00
આણંદના ઈસ્માઈલનગર બ્રિજ પરથી યુવકનો આપઘાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટયાં

- યુવકની આત્મહત્યાનું કારણ અકબંધ  અપમૃત્યુ નોંધી પોલીસની વધુ તપાસ

આણંદ : આણંદ શહેરના ઈસ્માઈલનગર બ્રિજ ઉપરથી યુવકે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી હતી. 

આણંદ શહેરના ઈસ્માઈલનગર બ્રિજ ઉપરથી ગત રોજ સાંજના સુમારે એક યુવકે પડતું મૂક્યું હતું જેને લઇ યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0