ગળતેશ્વરના ડભાલીમાં 4 હજાર લોકોને પીવાના પાણી માટે વલખાં

Oct 30, 2025 - 07:00
ગળતેશ્વરના ડભાલીમાં 4 હજાર લોકોને પીવાના પાણી માટે વલખાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- 5 દિવસથી કુવાનું ગંદુ પાણી પીવા ગ્રામજનો મજબૂર

- નલ સે જલ યોજનાની પાઈપ લાઈન કોઈ તોડી ગયું જાણ કરવા છતાં સમારકામમાં તંત્રના ઠાગાઠૈયા

ઠાસરા : ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામમાં પાણીની પાઈપ લાઈનમાં ભંગાણના કારણે ચાર હજારની વસ્તી પાંચ દિવસથી પાણી માટે વલખાં મારી રહી છે. ત્યારે સત્વરે સમારકામ કરી પીવાનું પાણી પુરૂ પાડવા માંગણી ઉઠી છે.

ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામમાં અંદાજે ચાર હજાર લોકો વસવાટ કરે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0