અમદાવાદના વસ્ત્રાપુરમાં 75 વર્ષીય NRIના મોત અંગે ચોંકાવનારો ખુલાસો, સ્પામાં કામ કરતી મહિલાએ લૂંટ બાદ કરી હત્યા

Jan 15, 2025 - 17:30
અમદાવાદના વસ્ત્રાપુરમાં 75 વર્ષીય NRIના મોત અંગે ચોંકાવનારો ખુલાસો, સ્પામાં કામ કરતી મહિલાએ લૂંટ બાદ કરી હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad Crime: ગુજરાતના અમદાવાદમાંથી એક ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં કેનેડાથી પરત આવેલાં 75 વર્ષીય કનૈયાલાલ ભાવસારનો પોતાના જ ઘરમાંથી મૃતદેહ મળી આવતા ચકચારી મચી ગઈ હતી. શરૂઆતમાં કુદરતી મૃત્યુ જેવી દેખાતી આ હત્યાએ પોલીસને ચકરાવે ચઢાવી હતી. જોકે, પોલીસે ઝડપી કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. 

શું હતી સમગ્ર ઘટના? 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0