અમદાવાદના પેલેડિયમ મોલ પાસે તલવારો વડે આતંક મચાવવાનો કેસ, પોલીસે આઠ આરોપીનું કાઢ્યું સરઘસ

Jan 15, 2025 - 23:30
અમદાવાદના પેલેડિયમ મોલ પાસે તલવારો વડે આતંક મચાવવાનો કેસ, પોલીસે આઠ આરોપીનું કાઢ્યું સરઘસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Mob Attacks Near Palladium Mall Case : અમદાવાદના પોશ વિસ્તારમાં એસ. જી. હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ ખાતે ગત શુક્રવારે લુખ્ખાઓએ જાહેરમાં તલવારો વડે આતંક મચાવ્યો હતો અને વાહનોમાં તોડફોડ કરીને હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના મામલે વસ્ત્રાપુર પોલીસે 8 આરોપીની ધરપકડ કરી હતી અને આજે બુધવારે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું. જ્યારે અન્ય 4 ફરાર આરોપીની પોલીસ શોધખોળ કરી રહી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0