Mehsana News: હિલ સ્ટેશન તારંગાનો જબરજસ્ત ડ્રોન નજારો

પહાડી વિસ્તારને જૈન સિદ્ધ ક્ષેત્ર પણ કહેવાય છે અરવલ્લીની ગિરિમાળામાં વસેલું છે તારંગા જૈન ધર્મનું પવિત્ર તીર્થ સ્થાન છે તારંગા મહેસાણા જિલ્લાના હિલ સ્ટેશનનો ડ્રોન નજારો સામે આવ્યો છે. જેમાં હિલ સ્ટેશન તારંગાનો ડ્રોન નજારો જોવા મળ્યો છે. અરવલ્લીની ગિરિમાળામાં તારંગા વસેલું છે. જૈન ધર્મનું પવિત્ર તીર્થ સ્થાન તારંગા છે તારંગા તીર્થ કે તારંગા ગુજરાત રાજ્યમાં આવેલી એક મોટી ટેકરી છે તારંગા તીર્થ કે તારંગા ગુજરાત રાજ્યમાં આવેલી એક મોટી ટેકરી છે, જે ભૌગોલિક રીતે અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે જ્યારે રાજકીય રીતે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલી છે. બારમી સદીમાં અહીં શ્વેતાંબર સોલંકી રાજા કુમારપાળે ભગવાન અજિતનાથના એક ખૂબ સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. અમદાવાદ શહેરથી 140 કિમી દૂર સ્થિત તારંગા જૈન મંદિરો માટે જાણીતું તીર્થસ્થળ છે. આ પહાડી વિસ્તારને જૈન સિદ્ધ ક્ષેત્ર પણ કહેવાય છે. પહાડી ઉપર ચૌદ દિગંબર અને પાંચ શ્વેતાંબર મંદિર બનાવવામાં આવેલા છે પહાડી ઉપર ચૌદ દિગંબર અને પાંચ શ્વેતાંબર મંદિર બનાવવામાં આવેલા છે. એમ માનવામાં આવે છે કે આ પહાડીઓના શિખર પર અનેક સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. તારંગા 12મી સદીમાં એક મહત્ત્વનું જૈન તીર્થસ્થળ બની ગયું છે. સોમપ્રભાચાર્યના કુમારપાલ પ્રતિબોધમાં જણાવ્યા અનુસાર સ્થાનિક બૌદ્ધ રાજા વેણી વત્સરાજા અને જૈન સાધુ ખાપુતાચાર્ય દ્વારા વિક્રમ સંવત 1241માં દેવી તારા માટે મંદિર બનાવ્યું હતું અને આ રીતે આ નગરનું નામ તારાપુર રાખવામાં આવ્યું હતું.

Mehsana News: હિલ સ્ટેશન તારંગાનો જબરજસ્ત ડ્રોન નજારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પહાડી વિસ્તારને જૈન સિદ્ધ ક્ષેત્ર પણ કહેવાય છે
  • અરવલ્લીની ગિરિમાળામાં વસેલું છે તારંગા
  • જૈન ધર્મનું પવિત્ર તીર્થ સ્થાન છે તારંગા

મહેસાણા જિલ્લાના હિલ સ્ટેશનનો ડ્રોન નજારો સામે આવ્યો છે. જેમાં હિલ સ્ટેશન તારંગાનો ડ્રોન નજારો જોવા મળ્યો છે. અરવલ્લીની ગિરિમાળામાં તારંગા વસેલું છે. જૈન ધર્મનું પવિત્ર તીર્થ સ્થાન તારંગા છે

તારંગા તીર્થ કે તારંગા ગુજરાત રાજ્યમાં આવેલી એક મોટી ટેકરી છે

તારંગા તીર્થ કે તારંગા ગુજરાત રાજ્યમાં આવેલી એક મોટી ટેકરી છે, જે ભૌગોલિક રીતે અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે જ્યારે રાજકીય રીતે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલી છે. બારમી સદીમાં અહીં શ્વેતાંબર સોલંકી રાજા કુમારપાળે ભગવાન અજિતનાથના એક ખૂબ સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. અમદાવાદ શહેરથી 140 કિમી દૂર સ્થિત તારંગા જૈન મંદિરો માટે જાણીતું તીર્થસ્થળ છે. આ પહાડી વિસ્તારને જૈન સિદ્ધ ક્ષેત્ર પણ કહેવાય છે.

પહાડી ઉપર ચૌદ દિગંબર અને પાંચ શ્વેતાંબર મંદિર બનાવવામાં આવેલા છે

પહાડી ઉપર ચૌદ દિગંબર અને પાંચ શ્વેતાંબર મંદિર બનાવવામાં આવેલા છે. એમ માનવામાં આવે છે કે આ પહાડીઓના શિખર પર અનેક સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. તારંગા 12મી સદીમાં એક મહત્ત્વનું જૈન તીર્થસ્થળ બની ગયું છે. સોમપ્રભાચાર્યના કુમારપાલ પ્રતિબોધમાં જણાવ્યા અનુસાર સ્થાનિક બૌદ્ધ રાજા વેણી વત્સરાજા અને જૈન સાધુ ખાપુતાચાર્ય દ્વારા વિક્રમ સંવત 1241માં દેવી તારા માટે મંદિર બનાવ્યું હતું અને આ રીતે આ નગરનું નામ તારાપુર રાખવામાં આવ્યું હતું.