Gujaratમાં હાયપર ટેન્શનના દર્દીઓનો આંકડો જાણી રહેશો દંગ

ડાયાબિટીસના 11.7 લાખ દર્દીઓ રાજ્યમાં કેન્સરના 7000 દર્દીઓ આરોગ્ય વિભાગે 2.54 કરોડો લોકોનું કર્યું સ્ક્રીનિંગ રાજ્યમાં બિનચેપી રોગોના દર્દીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યુ છે. જેમાં રાજ્યમાં હાયપર ટેન્શનના 16.23 લાખ દર્દીઓ સામે આવ્યા છે. તેમજ ડાયાબિટીસના 11.7 લાખ દર્દીઓ છે. તથા રાજ્યમાં કેન્સરના 7000 દર્દીઓ છે. તથા આરોગ્ય વિભાગે 2.54 કરોડો લોકોનું સ્ક્રીનિંગ કરાયુ છે. રાજ્યમાં જીવનશૈલી આધારિત બિનચેપી રોગોના પડકાર સામે સરકાર સક્રિય છે.અત્યાર સુધીમાં 2.54 કરોડ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું રાજ્યમાં બિનચેપી રોગો અંગે અત્યાર સુધીમાં 2.54 કરોડ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. સ્ક્રીનિંગમાં 16.23 લાખને હાયપરટેન્શન, 11.07 લાખને ડાયાબિટીસ અને 7 હજાર જેટલા લોકોને કેન્સર હોવાનું નિદાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા દર શુક્રવારે બિનચેપી રોગોના નિવારણ માટે વિનામૂલ્યે સ્ક્રીનિંગ કરાય છે. સ્ટ્રેસ, બેઠાડું જીવન, અપૂરતી ઉંધ, ખરાબ ફૂડ હેબિટ પણ ઘણી વખત ડાયાબિટીસ અને બી.પી.જેવા રોગોને નોતરી શકે છે. 30થી વધુની વયના તમામ નાગરિકોએ વર્ષમાં એક વખત અચૂકપણે નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં સ્ક્રીનિંગ કરાવવું જોઈએ તેવી તબીબી સલાહ છે. નિરામય દિવસે ગ્રામીણ અને શહેરીકક્ષાએ મેડિકલ કેમ્પનું આયોજન કરાશે સ્ક્રીનિંગમાં શંકાસ્પદ લક્ષણો જણાતાં વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં રીફર કરાય છે. કેન્સરગ્રસ્ત દર્દીઓની કિમોથેરાપી સારવાર માટે રાજ્યના દરેક જિલ્લામાં ડે-કેર કિમોથેરાપી કેન્દ્ર કાર્યરત કરાયા છે. બિનચેપી રોગો અને બીમારીઓના નિ:શુલ્ક સ્ક્રિનિંગથી સારવાર સુધીનું મહાઅભિયાન એટલે ‘નિરામય ગુજરાત’. હવેથી દર શુક્રવારને નિરામય દિવસ તરીકે ઉજવવામાં આવશે. નિરામય દિવસે ગ્રામીણ અને શહેરીકક્ષાએ મેડિકલ કેમ્પનું આયોજન કરાશે.

Gujaratમાં હાયપર ટેન્શનના દર્દીઓનો આંકડો જાણી રહેશો દંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડાયાબિટીસના 11.7 લાખ દર્દીઓ
  • રાજ્યમાં કેન્સરના 7000 દર્દીઓ
  • આરોગ્ય વિભાગે 2.54 કરોડો લોકોનું કર્યું સ્ક્રીનિંગ

રાજ્યમાં બિનચેપી રોગોના દર્દીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યુ છે. જેમાં રાજ્યમાં હાયપર ટેન્શનના 16.23 લાખ દર્દીઓ સામે આવ્યા છે. તેમજ ડાયાબિટીસના 11.7 લાખ દર્દીઓ છે. તથા રાજ્યમાં કેન્સરના 7000 દર્દીઓ છે. તથા આરોગ્ય વિભાગે 2.54 કરોડો લોકોનું સ્ક્રીનિંગ કરાયુ છે. રાજ્યમાં જીવનશૈલી આધારિત બિનચેપી રોગોના પડકાર સામે સરકાર સક્રિય છે.

અત્યાર સુધીમાં 2.54 કરોડ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું

રાજ્યમાં બિનચેપી રોગો અંગે અત્યાર સુધીમાં 2.54 કરોડ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. સ્ક્રીનિંગમાં 16.23 લાખને હાયપરટેન્શન, 11.07 લાખને ડાયાબિટીસ અને 7 હજાર જેટલા લોકોને કેન્સર હોવાનું નિદાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા દર શુક્રવારે બિનચેપી રોગોના નિવારણ માટે વિનામૂલ્યે સ્ક્રીનિંગ કરાય છે. સ્ટ્રેસ, બેઠાડું જીવન, અપૂરતી ઉંધ, ખરાબ ફૂડ હેબિટ પણ ઘણી વખત ડાયાબિટીસ અને બી.પી.જેવા રોગોને નોતરી શકે છે. 30થી વધુની વયના તમામ નાગરિકોએ વર્ષમાં એક વખત અચૂકપણે નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં સ્ક્રીનિંગ કરાવવું જોઈએ તેવી તબીબી સલાહ છે.

નિરામય દિવસે ગ્રામીણ અને શહેરીકક્ષાએ મેડિકલ કેમ્પનું આયોજન કરાશે

સ્ક્રીનિંગમાં શંકાસ્પદ લક્ષણો જણાતાં વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં રીફર કરાય છે. કેન્સરગ્રસ્ત દર્દીઓની કિમોથેરાપી સારવાર માટે રાજ્યના દરેક જિલ્લામાં ડે-કેર કિમોથેરાપી કેન્દ્ર કાર્યરત કરાયા છે. બિનચેપી રોગો અને બીમારીઓના નિ:શુલ્ક સ્ક્રિનિંગથી સારવાર સુધીનું મહાઅભિયાન એટલે ‘નિરામય ગુજરાત’. હવેથી દર શુક્રવારને નિરામય દિવસ તરીકે ઉજવવામાં આવશે. નિરામય દિવસે ગ્રામીણ અને શહેરીકક્ષાએ મેડિકલ કેમ્પનું આયોજન કરાશે.