Gujarat Weather News : રાજ્યમા કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે

અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છેઆગામી 6 દિવસ ગરમીથી રાહત નહીં મળેવલસાડ પોરબંદર ભાવનગર સુરેન્દ્રનગર જૂનાગઢમાં રહેશે હિટવેવઅમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આગામી 6 દિવસ ગરમીથી રાહત નહીં મળે. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી એક અઠવાડિયુ ભયંકર ગરમી રહેશે. વલસાડ પોરબંદર ભાવનગર સુરેન્દ્રનગર જૂનાગઢમાં રહેશે હિટવેવ. ગુજરાતના મહત્ત્વના શહેરોની વાત કરીએ તો કચ્છ 44.1 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. પોરબંદર 38.6 ડિગ્રી તાપમાન. આગામી એક અઠવાડિયા સુધી હજુ પણ આ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે જૂનાગઢ 42.5 ડિગ્રી તો ભાવનગર 41.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. વલસાડ 39.6 ડિગ્રી તો અમદાવાદ અને ગાંધીનગર 44.5 ડિગ્રી તાપમાન છે. સુરેન્દ્રનગર 45.5 ડિગ્રી. જામનગર 44.5 ડિગ્રી આણંદ 43.5ડિગ્રી તો વડોદરા 43.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. બનાસકાંઠા 45 ડિગ્રી તાપમાન છે. આગામી એક અઠવાડિયા સુધી હજુ પણ આ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. આગામી એક અઠવાડિયા દરમિયાન તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર રહેવાની શક્યતા છે.ભયંકર ગરમીથી લોકો હેરાન-પરેશાનવર્ષ 2018 અને વર્ષ 2020ના મે મહિનામાં તાપમાનનો પારો વધુ જોવા મળ્યો હતો, જેમાં સરેરાશ તાપમાન 41 ડિગ્રીથી વધુનું નોંધાયું હતું આ સિવાય વર્ષ 2021, 2022 અને 2023માં સરેરાશ તાપમાન 40 ડિગ્રીથી નીચું નોંધાયું હતું, ત્યારે આ વર્ષે 2024માં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. વર્ષ 2024નું મહત્તમ તાપમાન 42.6 ડિગ્રી નોંધાયું છે. ગરમીથી જનજીવન અસ્ત વ્યસ્ત વલસાડ પોરબંદર ભાવનગર સુરેન્દ્રનગર જૂનાગઢમાં હિટવેવ છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીની અસર જનજીવન પર જોવા મળી હતી.રાજસ્થાનના રણ પ્રદેશ તરફથી ફૂંકાઈ રહેલા સૂકા પવનોના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. બપોરે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. મોડી સાંજ સુધી વાતાવરણમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. જનજીવન પર માઠી અસર પડી છે. બપોરે તો રસ્તાઓ સુમસામ થઇ જાય છે.

Gujarat Weather News : રાજ્યમા કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે
  • આગામી 6 દિવસ ગરમીથી રાહત નહીં મળે
  • વલસાડ પોરબંદર ભાવનગર સુરેન્દ્રનગર જૂનાગઢમાં રહેશે હિટવેવ

અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આગામી 6 દિવસ ગરમીથી રાહત નહીં મળે. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી એક અઠવાડિયુ ભયંકર ગરમી રહેશે. વલસાડ પોરબંદર ભાવનગર સુરેન્દ્રનગર જૂનાગઢમાં રહેશે હિટવેવ. ગુજરાતના મહત્ત્વના શહેરોની વાત કરીએ તો કચ્છ 44.1 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. પોરબંદર 38.6 ડિગ્રી તાપમાન.

 આગામી એક અઠવાડિયા સુધી હજુ પણ આ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે

જૂનાગઢ 42.5 ડિગ્રી તો ભાવનગર 41.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. વલસાડ 39.6 ડિગ્રી તો અમદાવાદ અને ગાંધીનગર 44.5 ડિગ્રી તાપમાન છે. સુરેન્દ્રનગર 45.5 ડિગ્રી. જામનગર 44.5 ડિગ્રી આણંદ 43.5ડિગ્રી તો વડોદરા 43.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. બનાસકાંઠા 45 ડિગ્રી તાપમાન છે. આગામી એક અઠવાડિયા સુધી હજુ પણ આ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. આગામી એક અઠવાડિયા દરમિયાન તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર રહેવાની શક્યતા છે.

ભયંકર ગરમીથી લોકો હેરાન-પરેશાન

વર્ષ 2018 અને વર્ષ 2020ના મે મહિનામાં તાપમાનનો પારો વધુ જોવા મળ્યો હતો, જેમાં સરેરાશ તાપમાન 41 ડિગ્રીથી વધુનું નોંધાયું હતું આ સિવાય વર્ષ 2021, 2022 અને 2023માં સરેરાશ તાપમાન 40 ડિગ્રીથી નીચું નોંધાયું હતું, ત્યારે આ વર્ષે 2024માં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. વર્ષ 2024નું મહત્તમ તાપમાન 42.6 ડિગ્રી નોંધાયું છે.

ગરમીથી જનજીવન અસ્ત વ્યસ્ત

વલસાડ પોરબંદર ભાવનગર સુરેન્દ્રનગર જૂનાગઢમાં હિટવેવ છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીની અસર જનજીવન પર જોવા મળી હતી.રાજસ્થાનના રણ પ્રદેશ તરફથી ફૂંકાઈ રહેલા સૂકા પવનોના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. બપોરે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. મોડી સાંજ સુધી વાતાવરણમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. જનજીવન પર માઠી અસર પડી છે. બપોરે તો રસ્તાઓ સુમસામ થઇ જાય છે.