Gujarat Latest News Live: યાત્રાધામ પાવાગઢમાં આગામી 13 દિવસ માટે રોપ-વે બંધ
CM ભૂપેન્દ્ર પટેલ આજે મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે,પ્રયાગરાજ કુંભમેળામાં લગાવશે આસ્થાની ડૂબકી,ત્રિવેણી સંગમમાં 12:30 વાગ્યે પવિત્ર સ્નાન કરશે,બડે હનુમાનજી મંદિરમાં દર્શન-પૂજન પણ કરશે,CM ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પેવેલિયનની લેશે મુલાકાત.મુખ્યમંત્રીએ નવી મનપા માટે 208 કરોડ ફાળવ્યા,આણંદ મનપાને 45 કરોડ, મોરબીને 80 કરોડ મળશે,નડિયાદને 21.90 કરોડ, વાપીને 21.50 કરોડ મળશે,નવસારી, ગાંધીધામ મનપાને 20-20 કરોડ મળશે,અન્ય મનપા, નપાના વિકાસ કાર્યો માટે 502 કરોડ મંજૂર,અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
![Gujarat Latest News Live: યાત્રાધામ પાવાગઢમાં આગામી 13 દિવસ માટે રોપ-વે બંધ](https://epapercdn.sandesh.com/images/2025/02/07/nIlyVIlxTkXTn7p9gULJEfS1YktqeECBgM6gJuwT.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
CM ભૂપેન્દ્ર પટેલ આજે મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે,પ્રયાગરાજ કુંભમેળામાં લગાવશે આસ્થાની ડૂબકી,ત્રિવેણી સંગમમાં 12:30 વાગ્યે પવિત્ર સ્નાન કરશે,બડે હનુમાનજી મંદિરમાં દર્શન-પૂજન પણ કરશે,CM ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પેવેલિયનની લેશે મુલાકાત.મુખ્યમંત્રીએ નવી મનપા માટે 208 કરોડ ફાળવ્યા,આણંદ મનપાને 45 કરોડ, મોરબીને 80 કરોડ મળશે,નડિયાદને 21.90 કરોડ, વાપીને 21.50 કરોડ મળશે,નવસારી, ગાંધીધામ મનપાને 20-20 કરોડ મળશે,અન્ય મનપા, નપાના વિકાસ કાર્યો માટે 502 કરોડ મંજૂર,અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.