Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક યોજાઈ

રાજ્યમાં ફાયરને લગતા મહત્ત્વના કાયદા સંદર્ભે બેઠકફાયર તથા ડિઝાસ્ટરના નિયમો બાબતે બેઠકમાં ચર્ચાશહેરી વિકાસ સહિત વિવિધ વિભાગો સાથે બેઠકરાજ્યના પાટનગર ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં ફાયર, એનઓસીને લગતાં મહત્ત્વના કાયદાઓ સંદર્ભે બેઠક મળી હતી. રાજ્યના શહેરો, મહાનગરમાં આવેલા મહત્ત્વના સ્થળો તથા જાહેર સ્થળો બાબતે ફાયર તથા ડિઝાસ્ટરના નિયમો બાબતે બેઠકમાં સઘન ચર્ચામાં કરવામાં આવી હતી. શહેરી વિકાસ, ડિઝાસ્ટર સહિત વિવિધ વિભાગો સાથે મુખ્યપ્રધાને બેઠક કરી હતી.ગાંધીનગરમાં મળેલી મહત્ત્વની આ બેઠકમાં ફાયર તથા ડિઝાસ્ટરના નિયમોમાં ફેરફાર થવા અંગેની ચર્ચા પણ કરાઈ હતી. આ ઉપરાંત નિયમોમાં થતા ફેરફાર સંદર્ભે ખાસ પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. મહત્ત્વનું છે કે, રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર આ મુદ્દે તાબડતોબ નિર્ણય લઈ રહી છે. તેમાં કોઈપણ કચાસ રાખવા નથી માગતી તે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહિનાના આજે છેલ્લા દિવસે મુખ્યપ્રધાને બેઠક કરી વિભાગોના વડા સાથે ચર્ચા કરી આગામી સમયમાં નિયમો અને બદલાવને લઈ ચર્ચા કરી કાર્યવાહીના આદેશ પણ આપ્યા હતા. 

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં ફાયરને લગતા મહત્ત્વના કાયદા સંદર્ભે બેઠક
  • ફાયર તથા ડિઝાસ્ટરના નિયમો બાબતે બેઠકમાં ચર્ચા
  • શહેરી વિકાસ સહિત વિવિધ વિભાગો સાથે બેઠક

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં ફાયર, એનઓસીને લગતાં મહત્ત્વના કાયદાઓ સંદર્ભે બેઠક મળી હતી. રાજ્યના શહેરો, મહાનગરમાં આવેલા મહત્ત્વના સ્થળો તથા જાહેર સ્થળો બાબતે ફાયર તથા ડિઝાસ્ટરના નિયમો બાબતે બેઠકમાં સઘન ચર્ચામાં કરવામાં આવી હતી. શહેરી વિકાસ, ડિઝાસ્ટર સહિત વિવિધ વિભાગો સાથે મુખ્યપ્રધાને બેઠક કરી હતી.

ગાંધીનગરમાં મળેલી મહત્ત્વની આ બેઠકમાં ફાયર તથા ડિઝાસ્ટરના નિયમોમાં ફેરફાર થવા અંગેની ચર્ચા પણ કરાઈ હતી. આ ઉપરાંત નિયમોમાં થતા ફેરફાર સંદર્ભે ખાસ પ્રેઝન્ટેશન

પણ રજૂ કરવામાં આવ્યું હતું. મહત્ત્વનું છે કે, રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર આ મુદ્દે તાબડતોબ નિર્ણય લઈ રહી છે. તેમાં કોઈપણ કચાસ રાખવા નથી માગતી તે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહિનાના આજે છેલ્લા દિવસે મુખ્યપ્રધાને બેઠક કરી વિભાગોના વડા સાથે ચર્ચા કરી આગામી સમયમાં નિયમો અને બદલાવને લઈ ચર્ચા કરી કાર્યવાહીના આદેશ પણ આપ્યા હતા.