Gujarat: ગુજરાત બોર્ડ ધોરણ 10નું વધુ પરિણામ આવતા ધોરણ 11માં સીટોનો વધારો

ધોરણ 11માં વર્ગ દીઠ 5 સીટનો કરાયો વધારો હવે એક વર્ગ ખંડમાં 65 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે DEO દ્વારા સીટ વધારવા આદેશ અપાયા ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ આ વર્ષે ઊંચું આવતા DEO દ્વારા શાળા સંચાલકોને ધોરણ 11ના વર્ગ ખંડમાં સીટનો વઘારો કરવા માટે આદેશો આપવામાં આવ્યા છે. અત્યાર સુધી શાળાઓમાં એક વર્ગ ખંડમાં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હોવાથી વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ મેળવવામાં પરેશાન થઈ રહ્યા છે. હવે શાળામાં 60ના બદલે 65 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. DEO દ્વારા વર્ગ ખંડમાં સીટનો વધારો કરવા આદેશ ગુજરાતની શાળાઓમાં અત્યાર સુધી ધોરણ 11ના વર્ગ ખંડમાં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો.પરંતુ ચાલુ વર્ષે ગુજરાત બોર્ડ ધોરણ 10નું 82.56 ટકા પરિણામ જાહેર થતા ધોરણ 11 માટે પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ પહેલા ધોરણ 11માં એક વર્ગ ખંડમાં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. જેના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળી રહ્યો હતો. જેને ધ્યાને લઈ DEO દ્વારા શાળા સંચાલકોને સીટ વધાર માટે આદેશ જાહેર કરવામાં આવ્યા છે. ધોરણ 11ના વર્ગ ખંડમાં 60 વિદ્યાર્થીઓના બદલે 65 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા DEO દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. ધોરણ 11ના વર્ગ ખંડમાં 65 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે ધોરણ 10 બોર્ડનું પરિણામ ઊંચું જાહેર થતા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા મુશ્કેલીઓ ઊંભી થતા DEOના આદેશ બાદ હવે ધોરણ 11ના વર્ગ ખંડમાં 5 સીટનો વધારો કરીને એક વર્ગ ખંડમાં 65 વિદ્યાર્થીની સંખ્યા કરવામાં આવી છે. આ ઉપરાંત જો ભૌતિક સુવિધા વધુ હોય તો 65 કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પણ DEO દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ પરેશાન રાજ્યમાં દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ધોરણ 10 બોર્ડનું પરિણામ ઊંચું આવ્યું છે. ધોરણ 10ના પરિણામ વધુ આવતા ધોરણ 11માં સીટનો સામે પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓની સંખ્ચામાં વધારો થવા પામ્ચો છે. જેના કારણે શાળા બહાર પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ અને વાલીઓની લાબી લાઈનો જોવા મળી રહી છે. શાળાઓમાં એક વર્ગ ખંડમાં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા આવતો હોવાથી અનેક વિદ્યાર્થી પ્રવેશ ન મળતા DEO દ્વારા આદેશો જાહેર કરવામાં આવ્યા છે.

Gujarat: ગુજરાત બોર્ડ ધોરણ 10નું વધુ પરિણામ આવતા ધોરણ 11માં સીટોનો વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધોરણ 11માં વર્ગ દીઠ 5 સીટનો કરાયો વધારો
  • હવે એક વર્ગ ખંડમાં 65 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે
  • DEO દ્વારા સીટ વધારવા આદેશ અપાયા

ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ આ વર્ષે ઊંચું આવતા DEO દ્વારા શાળા સંચાલકોને ધોરણ 11ના વર્ગ ખંડમાં સીટનો વઘારો કરવા માટે આદેશો આપવામાં આવ્યા છે. અત્યાર સુધી શાળાઓમાં એક વર્ગ ખંડમાં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હોવાથી વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ મેળવવામાં પરેશાન થઈ રહ્યા છે. હવે શાળામાં 60ના બદલે 65 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.


DEO દ્વારા વર્ગ ખંડમાં સીટનો વધારો કરવા આદેશ

ગુજરાતની શાળાઓમાં અત્યાર સુધી ધોરણ 11ના વર્ગ ખંડમાં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો.પરંતુ ચાલુ વર્ષે ગુજરાત બોર્ડ ધોરણ 10નું 82.56 ટકા પરિણામ જાહેર થતા ધોરણ 11 માટે પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ પહેલા ધોરણ 11માં એક વર્ગ ખંડમાં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. જેના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળી રહ્યો હતો. જેને ધ્યાને લઈ DEO દ્વારા શાળા સંચાલકોને સીટ વધાર માટે આદેશ જાહેર કરવામાં આવ્યા છે. ધોરણ 11ના વર્ગ ખંડમાં 60 વિદ્યાર્થીઓના બદલે 65 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા DEO દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.


ધોરણ 11ના વર્ગ ખંડમાં 65 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

ધોરણ 10 બોર્ડનું પરિણામ ઊંચું જાહેર થતા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા મુશ્કેલીઓ ઊંભી થતા DEOના આદેશ બાદ હવે ધોરણ 11ના વર્ગ ખંડમાં 5 સીટનો વધારો કરીને એક વર્ગ ખંડમાં 65 વિદ્યાર્થીની સંખ્યા કરવામાં આવી છે. આ ઉપરાંત જો ભૌતિક સુવિધા વધુ હોય તો 65 કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પણ DEO દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.


પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ પરેશાન

રાજ્યમાં દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ધોરણ 10 બોર્ડનું પરિણામ ઊંચું આવ્યું છે. ધોરણ 10ના પરિણામ વધુ આવતા ધોરણ 11માં સીટનો સામે પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓની સંખ્ચામાં વધારો થવા પામ્ચો છે. જેના કારણે શાળા બહાર પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ અને વાલીઓની લાબી લાઈનો જોવા મળી રહી છે. શાળાઓમાં એક વર્ગ ખંડમાં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા આવતો હોવાથી અનેક વિદ્યાર્થી પ્રવેશ ન મળતા DEO દ્વારા આદેશો જાહેર કરવામાં આવ્યા છે.