Gandhinagar: માણસામાં 4 કરોડના ખર્ચે બનાવેલ ચંદ્રાસર તળાવની પ્રોટેક્શન વોલ તૂટી

તળાવના બ્યૂટિફિકેશન માટે બનાવાઈ હતી વોલ 100 ફૂટ જેટલી પ્રોટેક્શન વોલ થઈ ધરાશાયી 4 કરોડના ખર્ચે બનાવાઈ હતી પ્રોટેક્શન વોલ માણસા ખાતે આવેલ ચંદ્રાસર તળાવનુ આશરે 4 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું. તળાવના પ્રોટેક્શન માટે વોલ તૈયાર કરવામાં આવી હતી. તળાવની ફરતે 100 ફૂટ જેટલી પ્રોટેક્શન વોલ તૈયાર કરવામાં આવી હતી. જે ભારે વરસાદને લઈને તૂટી પડી હતી. કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. માણસા ખાતે ચંદ્રાસર તળાવની સુંદરતા માટે તળાવની ફરતે વોલ બનાવવામાં આવી હતી તેની સુંદરતા માટે 4 કરોડના ખર્ચ કરવામાં આવ્યો હતો. માણસાના વસાહતીઓ પણ તળાવની સુંદરતાનો લાભ લઈ શકે તે માટે ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ થોડા જ દિવસોમાં દિવાલ ધરાશાયી થતાં ભ્રષ્ટાચાર થયાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. 248 એકરમાં ચંદ્રાસર તળાવ ફેલાયેલું છે માણસા નગરપાલિકા વિસ્તારમાં અંદાજે 248 એકરમાં ચંદ્રાસર તળાવ ફેલાયેલું છે. આ તળાવને વિકસાવવા માટે સરકાર દ્વારા 4.87 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ચંદ્રાસર તળાવના બ્યુટિફિકેશન માટે 4.87 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં તળાવના બ્યુટિફિકેશન અન્વયે પ્લાન્ટેશન, વોક-વે, વરસાદી પાણી માટે ઈન્લેટ પાઈપ, ગાર્ડન, લેન્ડસ્કેપીંગ જેવી બાબતોનો સમાવેશ થાય છે. ચંદ્રાસર તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું.

Gandhinagar: માણસામાં 4 કરોડના ખર્ચે બનાવેલ ચંદ્રાસર તળાવની પ્રોટેક્શન વોલ તૂટી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તળાવના બ્યૂટિફિકેશન માટે બનાવાઈ હતી વોલ
  • 100 ફૂટ જેટલી પ્રોટેક્શન વોલ થઈ ધરાશાયી
  • 4 કરોડના ખર્ચે બનાવાઈ હતી પ્રોટેક્શન વોલ

માણસા ખાતે આવેલ ચંદ્રાસર તળાવનુ આશરે 4 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું. તળાવના પ્રોટેક્શન માટે વોલ તૈયાર કરવામાં આવી હતી. તળાવની ફરતે 100 ફૂટ જેટલી પ્રોટેક્શન વોલ તૈયાર કરવામાં આવી હતી. જે ભારે વરસાદને લઈને તૂટી પડી હતી.

કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

માણસા ખાતે ચંદ્રાસર તળાવની સુંદરતા માટે તળાવની ફરતે વોલ બનાવવામાં આવી હતી તેની સુંદરતા માટે 4 કરોડના ખર્ચ કરવામાં આવ્યો હતો. માણસાના વસાહતીઓ પણ તળાવની સુંદરતાનો લાભ લઈ શકે તે માટે ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ થોડા જ દિવસોમાં દિવાલ ધરાશાયી થતાં ભ્રષ્ટાચાર થયાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

248 એકરમાં ચંદ્રાસર તળાવ ફેલાયેલું છે

માણસા નગરપાલિકા વિસ્તારમાં અંદાજે 248 એકરમાં ચંદ્રાસર તળાવ ફેલાયેલું છે. આ તળાવને વિકસાવવા માટે સરકાર દ્વારા 4.87 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ચંદ્રાસર તળાવના બ્યુટિફિકેશન માટે 4.87 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં તળાવના બ્યુટિફિકેશન અન્વયે પ્લાન્ટેશન, વોક-વે, વરસાદી પાણી માટે ઈન્લેટ પાઈપ, ગાર્ડન, લેન્ડસ્કેપીંગ જેવી બાબતોનો સમાવેશ થાય છે. ચંદ્રાસર તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું.