શિક્ષણ સમિતિના ૫૭૦ કર્મચારીઓને કાયમી કરવા માગ : તા.૧૬થી ભૂખ હડતાળ

Jan 7, 2025 - 03:00
શિક્ષણ સમિતિના ૫૭૦ કર્મચારીઓને કાયમી કરવા માગ : તા.૧૬થી ભૂખ હડતાળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 વડોદરા,વડોદરા મ્યુનિ.કોર્પો. હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના ૫૭૦ કર્મચારીઓને કાયમી કરવાનો મુદ્દો વર્ષોથી ચાલી રહ્યો છે. શિક્ષણ સમિતિની સાામાન્ય સભામાં લેબર કોર્ટના ચૂકાદાના અમલનો ઠરાવ કર્યા પછી પણ કાયમી નહીં કરાતા કર્મચારી સંઘ દ્વારા તા.૧૬થી હડતાળની ચીમકી અપાઇ છે.

શિક્ષણ સમિતિના ૧૯૭૭થી ફરજ બજાવતા અને સમિતિના ઠરાવ તા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0