બોરસદ માર્કેટયાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસની હાર, ભાજપની ખેડૂત વિકાસ પેનલની જીત
- 6 દાયકાથી એપીએમસીમાં કોંગ્રેસના એકહથ્થું શાસનનો અંત- બોરસદના પૂર્વ ધારાસભ્ય અને અમૂલના પૂર્વ વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારની પ્રતાપસિંહ સોલંકી સામે 14 મતોથી હાર આણંદ : બોરસદ એપીએમસીની ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ સમર્થિત ખેડૂત વિકાસ પેનલના ૧૦ ઉમેદવારોની જીત થઈ હતી. જ્યારે કોંગ્રેસના બોરસદના પૂર્વ ધારાસભ્ય, અમૂલના પૂર્વ વાઈસ ચેરમેન તથા એપીએમસીના પૂર્વ ચેરમેનની સહકાર પેનલના ૯ ઉમેદવારોની હાર થઈ હતી. તેમજ ભાજપમાંથી બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા પ્રતાપસિંહ ગોહેલે પરાજય મેળવ્યો હતો. ૬ દાયકાથી વધુ સમયથી કોંગ્રેસનું એકહથ્થુ શાસન ધરાવતી બોરસદ માર્કેટયાર્ડમાં પ્રથમ વખત ભાજપ પ્રેરિત ઉમેદવાર ચેરમેન બનશે.
![બોરસદ માર્કેટયાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસની હાર, ભાજપની ખેડૂત વિકાસ પેનલની જીત](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1739379175585.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- 6 દાયકાથી એપીએમસીમાં કોંગ્રેસના એકહથ્થું શાસનનો અંત
- બોરસદના પૂર્વ ધારાસભ્ય અને અમૂલના પૂર્વ વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારની પ્રતાપસિંહ સોલંકી સામે 14 મતોથી હાર