પદ્મશ્રી ભીખુદાન ગઢવી હવે આજીવન લોકડાયરા નહીં કરે, વધતી ઉંમરને પગલે લીધો નિર્ણય
Bhikhudan Gadhvi Big Announcement: પદ્મશ્રી લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીએ આજીવન લોકડાયરાના કાર્યક્રમો નહીં કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ડાયરામાંથી સંન્યાસ લીધો છે. તેઓ દેશ-વિદેશમાં ક્યાંય કાર્યક્રમો નહીં કરે. ભીખુદાન ગઢવીની ઉંમર 77 વર્ષની છે. ત્યારે ભીખુદાન ગઢવીએ વધતી ઉંમરના પગલે ભીખુદાન ગઢવીએ નિર્ણય લીધો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Bhikhudan Gadhvi Big Announcement: પદ્મશ્રી લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીએ આજીવન લોકડાયરાના કાર્યક્રમો નહીં કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ડાયરામાંથી સંન્યાસ લીધો છે. તેઓ દેશ-વિદેશમાં ક્યાંય કાર્યક્રમો નહીં કરે.
ભીખુદાન ગઢવીની ઉંમર 77 વર્ષની છે. ત્યારે ભીખુદાન ગઢવીએ વધતી ઉંમરના પગલે ભીખુદાન ગઢવીએ નિર્ણય લીધો છે.