'આગેવાનોએ માત્ર રાજકીય રોટલા શેક્યા', પાટીદાર અનામત આંદોલન અંગે ઉદ્યોગપતિનું નિવેદન

Jan 5, 2025 - 23:30
'આગેવાનોએ માત્ર રાજકીય રોટલા શેક્યા', પાટીદાર અનામત આંદોલન અંગે ઉદ્યોગપતિનું નિવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Karsan Patel On Patidar Reservation Movement : પાટણ ખાતે લેઉવા પાટીદાર સમાજના ઈનામ વિતરણ કાર્યક્રમમાં હાજર રહેલા ઉદ્યોગપતિ કરસન પટેલે પાટીદાર અનામત આંદોલનને લઈને મોટું નિવેદન આપ્યું. હાર્દિક પટેલ સહિતના પાટીદાર આનામત આંદોલનના નેતાઓ પર આડકતરો પ્રહાર કરતા કરસન પટેલે કહ્યું કે, 'પાટીદાર આંદોલનથી સમાજને કશુ ન મળ્યું અને અનામત આંદોલનમાં માત્ર સમાજના યુવાનો શહીદ થયા. કોઈના ઈશારે પાટીદાર અનામત આંદોલન ઉભુ કરીને આનંદીબહેન પટેલ જેવા પાટીદારની દીકરીને મુખ્યમંત્રીપદેથી હટાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.'

કરસન પટેલે શું કહ્યું?

કરસન પટેલે કહ્યું કે, 'અમારો પાટીદાર સમાજ એટલે ખેડૂત અને ખેડૂતોએ કોઈ દિવસ કોઈની સામે હાથ લંબાવ્યો નથી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0