'હું ICUમાં દાખલ છું', જૂનાગઢના ભવનાથ આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુની તબિયત લથડી, ડૉક્ટરે આરામ કરવાની આપી સલાહ

Indra Bharati Bapu health: જૂનાગઢના ભવનાથ આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુની તબિયત લથડી છે. મળતી માહિતી અનુસાર, થોડા દિવસ અગાઉ પ્રયાગરાજ મહાકુંભમાં તબિયત લથડતાં તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈન્દ્રભારતી બાપુને ફેફસાંમાં ઈન્ફેક્શન થયું છે. હાલ, તબીબો દ્વારા તેમને 15 દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. ભીડભાડથી દૂર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે. તેઓ હોસ્પિટલમાં દાખલ હોવાની એક તસવીર પણ સામે આવી છે.

'હું ICUમાં દાખલ છું', જૂનાગઢના ભવનાથ આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુની તબિયત લથડી, ડૉક્ટરે આરામ કરવાની આપી સલાહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Indra Bharati Bapu health: જૂનાગઢના ભવનાથ આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુની તબિયત લથડી છે. મળતી માહિતી અનુસાર, થોડા દિવસ અગાઉ પ્રયાગરાજ મહાકુંભમાં તબિયત લથડતાં તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈન્દ્રભારતી બાપુને ફેફસાંમાં ઈન્ફેક્શન થયું છે. હાલ, તબીબો દ્વારા તેમને 15 દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. ભીડભાડથી દૂર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે. તેઓ હોસ્પિટલમાં દાખલ હોવાની એક તસવીર પણ સામે આવી છે.