હીરા જડેલા સોનાં-ચાંદીના આભૂષણોની આયાત પર DGFTએ નિયંત્રણ લગાવ્યા

Mar 19, 2026 - 07:30
હીરા જડેલા સોનાં-ચાંદીના આભૂષણોની આયાત પર DGFTએ નિયંત્રણ લગાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર

દુબઈમાં પ્રતિ ઔંસ ૩૦ ડાલરના ડિસ્કાઉન્ટને ધ્યાનમાં રાખીને ભારત સરકારે હીરા જડેલા સોનાં અને ચાંદીના આભૂષણોના આયાત પર નિયંત્રણ લગાવ્યા છે. બુધવારે સવારે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં સરકારે ખાસ કરીને ઓછા મૂલ્યના હીરા સાથે બનાવેલા સોનાં અને ચાંદીના આભૂષણોના આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.

હાલમાં સોનાં અને ચાંદીના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે, છતાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે લાંબા ગાળે બંને કિંમતી ધાતુઓના ભાવ મજબૂત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઈરાન દ્વારા ભારે બોમ્બમારો કરવામાં આવ્યો હોવાથી દુબઈમાં નાણાકીય પ્રવૃત્તિઓ એટલે કે બુલિયનનો વેપાર અને ટુરિઝમનો વ્યવસાય લગભગ ઠપ્પ થઈ ગયા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0