હરણી બોટ દુર્ઘટનામાં ભ્રષ્ટાચાર જવાબદાર હોવાની ફરિયાદ પોલીસે દફતરે કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હરણી બોટ દુર્ઘટનામાંભ્રષ્ટાચાર જવાબદાર હોવાના આક્ષેપ સાથે તત્કાલી મ્યુ. કમિશનર સહિતના 12થી વધુ વ્યક્તિઓ સામે કોગ્નિઝેબલ ગુનો દાખલ કરવાની અપક્ષ કાઉન્સિલરની ફરિયાદ નવાપુરા પીઆઈએ દફતરે કરી હતી.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષિકા સહિત 14 લોકો તળાવમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા. તત્કાલીન મ્યુ. કમિશનર એ મે. કોઠીયા પ્રોજેક્ટને વાર્ષિક રુ .1 ના ટોકને આખો પ્રોજેક્ટ આપવાનો પ્રપોઝલ રજૂ કર્યું હતું.
What's Your Reaction?






