સુરેન્દ્રનગર રેલવે જંકશન પર 'લોકો પાયલોટ'નું ઉપવાસ આંદોલન

Feb 22, 2025 - 06:00
સુરેન્દ્રનગર રેલવે જંકશન પર 'લોકો પાયલોટ'નું ઉપવાસ આંદોલન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- અનેક વખત રજૂઆત છતાં નિર્ણય ન લેવાતો હોવાની ફરિયાદ

- ડીએ સહિતની પડતર માંગો પુરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર રેલ્વે જંકશન ખાતે ટ્રેનો દોડાવતા લોકો પાઇલટ (ડ્રાઈવર) દ્વારા વિવિધ માંગોને લઈ ઉપવાસ પ્રતિક ઉપવાસ આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ આગામી દિવસોમાં રેલ્વે વિભાગ દ્વારા તમામ માંગો પુરી કરવામાં નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.

લોકો પાઇલટ પાસે વધુ કામ કરવાથી માનસિક પરેશાની તેમજ થાક અનુભવી રહ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0