સુરેન્દ્રનગર અને વઢવાણમાં આજથી લોકમેળો ખુલ્લો મુકવામાં આવશે

Aug 14, 2025 - 11:00
સુરેન્દ્રનગર અને વઢવાણમાં આજથી લોકમેળો ખુલ્લો મુકવામાં આવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


લોકોને સલામત, સ્વચ્છ, સસ્તુ મનોરંજન મળશે

પાંચ દિવસ સુધી યોજાનાર બંને મેળામાં અંદાજે ૮ લાખથી વધુ લોકો ઉમટી પડવાનું અનુમાન

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા દર વર્ષે જન્માષ્ટમીના લોકમેળાનું પાંચ દિવસ આયોજન કરવામાં આવે છે જેની તમામ તૈયારીઓ પૂર્ણ થતાં આજથી બન્ને લોકમેળાને વિધિવત રીતે પ્રજાજનો તેમજ મેળારસીકો માટે ખુલ્લા મુકવામાં આવશે અને લોકો મન મુકીને મેળાની મજા માણશે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ વખત ચાલુ વર્ષે શહેરની આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં વિરાસત જન્માષ્ટમી લોકમેળાનું તેમજ વઢવાણ રેલ્વે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે ધરોહર જન્માષ્ટમી લોકમેળાનું આગામી તા.૧૮ ઓગષ્ટ સુધી આયોજન કરવામાં આવ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0