ભાવનગર-અંબાજી એસટી બસ સપ્તાહમાં શરૂ કરવા વિચારણા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- બસ શરૂ થવાથી તળાજા-અંબાજી ઉપરાંત બીજી સેવાનો મળશે લાભ
- સાંજના સુમારે ભાવનગરથી પ્રસ્થાન થાય અને ગાંધીનગર, હિમ્મતનગર થઈ વહેલી સવારે અંબાજી પહોંચે તે પ્રકારે ચાલી રહેલું પ્લાનિંગ
વર્તુળોના જણાવ્યા અનુસાર ડ્રાઈવર બાદ કંડક્ટરની ભરતી થઈ ગઈ છે. નવી ૨૫ બસ પણ ફાળવાઈ છે.
What's Your Reaction?






