સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી પીવાનું પાણી વિતરણ કરવા માંગ

Oct 30, 2025 - 07:00
સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી પીવાનું પાણી વિતરણ કરવા માંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- રિપેરીંગના વાંકે પાણી લઈ શકાતું નથી, પાણી પાછળ વર્ષે રૂા. 1.44 કરોડનો ખર્ચે

- ઓણ સાલ ગૌતમેશ્વર તળાવ છથી સાત વખત ઓવરફ્લો થયું છતાં નાગરિકોને સપ્તાહમાં એક વખત પાણીનું થતું વિતરણ

સિહોર : ગૌતમેશ્વર તળાવમાંથી મોટર પંપ રિપેરીંગના વાંકે પાણી લઈ શકાતું ન હોવાના કારણે સિહોરવાસીઓને છતે પાણીએ વલખા મારવા પડી રહ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0