શ્રાવણ માસમાં શહેરા નજીક જમીનમાંથી મળી આવ્યું શિવલિંગ, વાયુવેગે વાત ફેલાતા શ્રદ્ધાળુઓ ઉમટ્યા

Aug 16, 2025 - 18:00
શ્રાવણ માસમાં શહેરા નજીક જમીનમાંથી મળી આવ્યું શિવલિંગ, વાયુવેગે વાત ફેલાતા શ્રદ્ધાળુઓ ઉમટ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Panchmahal News : પંચમહાલ જિલ્લાના શહેરામાં શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં એક અનોખી ઘટના બની છે. અહીંના પ્રખ્યાત મરડેશ્વર મહાદેવ મંદિરની નજીક આવેલી એક જમીનમાંથી શિવલિંગ મળી આવ્યું છે. ઝાડી-ઝાંખરા વચ્ચેથી શિવલિંગ દેખાતા જમીન માલિક અને આસપાસના લોકોમાં આશ્ચર્ય અને શ્રદ્ધાની લાગણી જન્મી છે.

આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોએ શિવલિંગની પૂજા-અર્ચના કરી. દેવાધિદેવ મહાદેવનું શિવલિંગ જમીનમાંથી પ્રગટ થયું હોવાની વાત વાયુવેગે શહેરા અને આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગઈ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0