શેરથામાં મંદિરની રૃા.૫૦૦ કરોડની જમીન કૌભાંડમાં ન્યાય માટે ગ્રામજનોની આક્રોશ રેલી

Sep 22, 2025 - 08:00
શેરથામાં મંદિરની રૃા.૫૦૦ કરોડની જમીન કૌભાંડમાં ન્યાય માટે ગ્રામજનોની આક્રોશ રેલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જમીન માફિયાઓ અને અધિકારીઓની મિલીભગતથી

જનસભામાં નરસિંહજી મંદિરની જમીન પરત મેળવવા માટે લડતના મંડાણ કરી દેવાયા ઃ હવે આગામી કાર્યક્રમ નક્કી થશે

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા શેરથા ગામમાં  શ્રી નરસિંહજી મંદિરની અંદાજિત ૫૦૦ કરોડ રૃપિયાની જમીન ભૂમાફિયાઓ અને અધિકારીઓની મિલીભગતથી પડાવી લેવામાં આવી છે ત્યારે આ મામલે આજે ગામમાં મોટી જનસભા યોજાયા બાદ આક્રોશ રેલી યોજાઇ હતી અને ન્યાય માટે

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0