શેરથામાં મંદિરની રૃા.૫૦૦ કરોડની જમીન કૌભાંડમાં ન્યાય માટે ગ્રામજનોની આક્રોશ રેલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જમીન માફિયાઓ અને અધિકારીઓની મિલીભગતથી
જનસભામાં નરસિંહજી મંદિરની જમીન પરત મેળવવા માટે લડતના મંડાણ કરી દેવાયા ઃ હવે આગામી કાર્યક્રમ નક્કી થશે
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા શેરથા ગામમાં શ્રી નરસિંહજી મંદિરની અંદાજિત ૫૦૦ કરોડ રૃપિયાની જમીન ભૂમાફિયાઓ અને અધિકારીઓની મિલીભગતથી પડાવી લેવામાં આવી છે ત્યારે આ મામલે આજે ગામમાં મોટી જનસભા યોજાયા બાદ આક્રોશ રેલી યોજાઇ હતી અને ન્યાય માટે
What's Your Reaction?






