વડોદરા શહેરના વિહાર સિનેમા-ગાજરાવાડી માર્ગ પર દબાણો અને ખાડાઓથી લોકો પરેશાન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : વડોદરા શહેરના વિહાર સિનેમાથી ગાજરાવાડી તરફ જતો માર્ગ પૂર્વ અને સિટી વિસ્તારને જોડતો મહત્વનો માર્ગ ગણાય છે. રોજ હજારો લોકો આ માર્ગનો ઉપયોગ કરતા હોવા છતાં માર્ગ પર ગેરકાયદે દબાણો, રખડતા પશુઓ અને ખરાબ રસ્તાના કારણે વાહનચાલકો તથા રાહદારીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
ગુરુકુલ સર્કલથી વિહાર સિનેમા સુધીના અંદાજે ચાર કિલોમીટરના માર્ગ પર બંને બાજુ યોગ્ય ફૂટપાથની સુવિધાનો અભાવ જોવા મળે છે. કેટલાક સ્થળોએ ફૂટપાથ હોવા છતાં ત્યાં ગેરકાયદે દબાણો અને વાહનોનું પાર્કિંગ થતાં રાહદારીઓને રોડ પર ચાલવાની ફરજ પડે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

