રેલવે મુસાફરો વાંચી લો: સાબરમતી-ચાંદલોડિયા સ્ટેશન પર સિગ્નલિંગની કામગીરી, અનેક ટ્રેનો રદ અને ડાયવર્ટ
Gujarat News: જો તમારે રેલવેમાં મુસાફરી કરવાની હોય તો આ સમાચાર તમારા માટે છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ વિભાગમાં સાબરમતી (રાણીપ બાજુ), સાબરમતી (એફ કેબિન) અને ચાંદલોડિયા (એ) સ્ટેશનો પર ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ લગાવવા માટે બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો પર તેની અસર જોવા મળશે. જેથી, ટિકિટ બુક કરાવતાં પહેલાં ટ્રેન વિશે આ માહિતી જાણી લેજો. રદ કરાયેલી ટ્રેનો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat News: જો તમારે રેલવેમાં મુસાફરી કરવાની હોય તો આ સમાચાર તમારા માટે છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ વિભાગમાં સાબરમતી (રાણીપ બાજુ), સાબરમતી (એફ કેબિન) અને ચાંદલોડિયા (એ) સ્ટેશનો પર ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ લગાવવા માટે બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો પર તેની અસર જોવા મળશે. જેથી, ટિકિટ બુક કરાવતાં પહેલાં ટ્રેન વિશે આ માહિતી જાણી લેજો.
રદ કરાયેલી ટ્રેનો