રાજ્યના 14 જિલ્લાના ડુંગરાળ અને અંતરિયાળ ગામોને મળશે પાણી પુરવઠા યોજનાનો લાભ, રૂ. 3581 કરોડ ફાળવાયા

Gujarat News: ગુજરાત રાજ્યનું 2025નું બજેટ ગુરૂવારે (20 ફેબ્રુઆરી) નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લોકોને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળી રહે તે અંગે વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્યના આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાના ડુંગરાળ અને અંતરિયાળ ગામોમાં પાણી મળી રહે તે માટે અંબાજીથી ઉમરગામ સુધી વિવિધ પાણી પુરવઠા યોજનાઓ વિશે જાહેરાત કરી હતી. ગુણવત્તાયુક્ત પાણી માટે કરાઈ વ્યવસ્થા

રાજ્યના 14 જિલ્લાના ડુંગરાળ અને અંતરિયાળ ગામોને મળશે પાણી પુરવઠા યોજનાનો લાભ, રૂ. 3581 કરોડ ફાળવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat News: ગુજરાત રાજ્યનું 2025નું બજેટ ગુરૂવારે (20 ફેબ્રુઆરી) નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લોકોને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળી રહે તે અંગે વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્યના આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાના ડુંગરાળ અને અંતરિયાળ ગામોમાં પાણી મળી રહે તે માટે અંબાજીથી ઉમરગામ સુધી વિવિધ પાણી પુરવઠા યોજનાઓ વિશે જાહેરાત કરી હતી. 

ગુણવત્તાયુક્ત પાણી માટે કરાઈ વ્યવસ્થા