બગલામુખી મંદિરના મહારાજ પ્રશાંત ઉપાધ્યાયની બન્ને જામીન અરજી રદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા : બગલામુખી મંદિરના મહારાજ પ્રશાંત ઉપાધ્યાય સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા દુષ્કર્મના બે ગુનામાં હાલ તે જેલમાં છે ત્યારે તેણે પિતાના શ્રાદ્ધની વિધિ માટે ૩૦ દિવસના વચગાળાના જામીન માગતા અદાલતે અરજદારની બન્ને અરજી નામંજૂર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પ્રશાંત મહેશચંદ્ર ઉપાધ્યાય સામે ગોત્રી પોલીસ
What's Your Reaction?






