પાદરામાં પાણી ભરેલા રસ્તા પર પડેલા ખુલ્લા વીજ વાયરથી બાળકનું મોત, સ્થાનિકોએ 4 દિવસ પહેલા જ કરી હતી ફરિયાદ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Baroda News : વડોદરાના પાદરા નગરમાં વીજ કંપની અને નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે એક માસૂમ બાળકે જીવ ગુમાવ્યો છે. ટ્યુશન પતાવીને ઘરે પરત ફરી રહેલા 11 વર્ષીય વિદ્યાર્થી નક્ષ જૈમીનભાઈ સોનીનું રસ્તા પર તૂટીને પડેલા વીજ વાયરમાંથી કરંટ લાગવાથી કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આ જોખમ અંગે 3-4 દિવસ પહેલા જ વીજ કંપનીને ફરિયાદ કરવામાં આવી હતી, છતાં કોઈ કાર્યવાહી કરાઈ નહોતી.
બેદરકારીનો ભોગ બન્યો માસૂમ નક્ષ
પાદરાની ક્રિષ્ના રેસિડેન્સીમાં રહેતો નક્ષ જૈમીનભાઈ સોની (ઉ.
What's Your Reaction?






