નર્મદા ડેમની જળ સપાટીમાં કલાકે પાંચ સેન્ટિમીટરનો વધારો નોંધાયો

સરદાર સરોવર ડેમની જળ સપાટી 124.26 મીટર પહોંચીએક સપ્તાહથી ઉપરવાસમાં વરસાદ પડતાં નર્મદા નદીમાં પાણીની આવક 81468 ક્યૂસેક થઈ સરદાર સરોવરમાં પાણીમાં કુલ પાણીનો લાઇવ સ્ટોરેજ 1989 મિલિયન ક્યુબેક મીટર થઈ ગયો છે ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી કઈ ખાસ વધતી ન હતી પરંતુ છેલ્લા એક અઠવાડીયાથી સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેન્ટના વિસ્તારમાં આવેલા મધ્યપ્રદેશના ડેમોમાં અને ત્યાં ભારે વરસાદ પડવાના કારણે મધ્યપ્રદેશના તમામ ડેમો મોટાભાગના હવે ભરાઈ ચૂક્યા છે અને ત્યાંના ડેમો ભરાઈ જવાના કારણે ત્યાંના ડેમોમાંથી પાણી પણ હવે ધીરે ધીરે છોડાઈ રહ્યું છે પરંતુ એ ડેમમાંથી સીધું પાણી નર્મદા ડેમ પર આવતું નથી. મધ્યપ્રદેશના ડેમના વીજ મથકો સતત ચલાવવામાં આવતા નર્મદા ડેમ પર પાણીની આવક વધી રહી છે સાથે સાથે કેચમેન્ટમાં વરસાદ પણ છે જેના કારણે આજે રવિવારે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની 84168 ક્યુસેક થઈ ગઇ આવક થઈ હતી અને સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં દર કલાકે ચાર થી પાંચ સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે રવિવારે બપોરના સમય ગાળા દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 124.26 મીટરે પહોંચી હતી, એટલે કે હવે ડેમ હજુ 14 મીટર ખાલી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં હજુ પણ પાણીની આવક સતત વધી રહી છે સાથે ડેમમાં હવે ધીરે ધીરે પાણીનો ભરાવો થતાં સરદાર સરોવરમાં પાણીમાં કુલ પાણીનો લાઇવ સ્ટોરેજ 1989 મિલિયન ક્યુબેક મીટર થઈ ગયો છે બીજી તરફ્ પાણીની આવકના પગલે નર્મદા યોજનાની વીજ મથકો ચલાવવામાં આવે છે. જેમાંથી કેનાલ હેડ પાવર હાઉસના ત્રણ મશીન ચલાવવામાં આવતા તેમાંથી 10260 ક્યુસેક પાણી ડીસચાર્જ થઈ રહ્યું છે. એટલે કે કહી શકાય કે હવે સરદાર સરોવર નર્મદાડેમની જળ સપાટી જે મંથન ગતિએ વધતી હતી. જેમાં હવે ગિયર બદલાયો છે અને ધીરે ધીરે જળ સપાટી વધારે દર કલાકે 4થી 5, સેન્ટિમીટરમાં વધી રહી છે. ઉપરવાસના તમામ ડેમો મોટાભાગના ભરાઈ ચૂક્યા છે. ત્યારે હવે ત્યાંના ડેમોમાં વધુ વરસાદ પડશે તેવી શક્યતાઓને લઈને ઉપરવાસના ડેમોમાંથી પાણી પણ છોડાય તેવી શક્યતા છે જેને લઇને નર્મદા નિગમનું તંત્ર ત્યાંથી એલર્ટ થઈ ગયું છે.

નર્મદા ડેમની જળ સપાટીમાં કલાકે પાંચ સેન્ટિમીટરનો વધારો નોંધાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરદાર સરોવર ડેમની જળ સપાટી 124.26 મીટર પહોંચી
  • એક સપ્તાહથી ઉપરવાસમાં વરસાદ પડતાં નર્મદા નદીમાં પાણીની આવક 81468 ક્યૂસેક થઈ
  • સરદાર સરોવરમાં પાણીમાં કુલ પાણીનો લાઇવ સ્ટોરેજ 1989 મિલિયન ક્યુબેક મીટર થઈ ગયો છે

ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી કઈ ખાસ વધતી ન હતી પરંતુ છેલ્લા એક અઠવાડીયાથી સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેન્ટના વિસ્તારમાં આવેલા મધ્યપ્રદેશના ડેમોમાં અને ત્યાં ભારે વરસાદ પડવાના કારણે મધ્યપ્રદેશના તમામ ડેમો મોટાભાગના હવે ભરાઈ ચૂક્યા છે અને ત્યાંના ડેમો ભરાઈ જવાના કારણે ત્યાંના ડેમોમાંથી પાણી પણ હવે ધીરે ધીરે છોડાઈ રહ્યું છે પરંતુ એ ડેમમાંથી સીધું પાણી નર્મદા ડેમ પર આવતું નથી.

મધ્યપ્રદેશના ડેમના વીજ મથકો સતત ચલાવવામાં આવતા નર્મદા ડેમ પર પાણીની આવક વધી રહી છે સાથે સાથે કેચમેન્ટમાં વરસાદ પણ છે જેના કારણે આજે રવિવારે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની 84168 ક્યુસેક થઈ ગઇ

આવક થઈ હતી અને સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં દર કલાકે ચાર થી પાંચ સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે રવિવારે બપોરના સમય ગાળા દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 124.26 મીટરે પહોંચી હતી, એટલે કે હવે ડેમ હજુ 14 મીટર ખાલી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં હજુ પણ પાણીની આવક સતત વધી રહી છે સાથે ડેમમાં હવે ધીરે ધીરે પાણીનો ભરાવો થતાં સરદાર સરોવરમાં પાણીમાં કુલ પાણીનો લાઇવ સ્ટોરેજ 1989 મિલિયન ક્યુબેક મીટર થઈ ગયો છે બીજી તરફ્ પાણીની આવકના પગલે નર્મદા યોજનાની વીજ મથકો ચલાવવામાં આવે છે. જેમાંથી કેનાલ હેડ પાવર હાઉસના ત્રણ મશીન ચલાવવામાં આવતા તેમાંથી 10260 ક્યુસેક પાણી ડીસચાર્જ થઈ રહ્યું છે. એટલે કે કહી શકાય કે હવે સરદાર સરોવર નર્મદાડેમની જળ સપાટી જે મંથન ગતિએ વધતી હતી. જેમાં હવે ગિયર બદલાયો છે અને ધીરે ધીરે જળ સપાટી વધારે દર કલાકે 4થી 5, સેન્ટિમીટરમાં વધી રહી છે. ઉપરવાસના તમામ ડેમો મોટાભાગના ભરાઈ ચૂક્યા છે. ત્યારે હવે ત્યાંના ડેમોમાં વધુ વરસાદ પડશે તેવી શક્યતાઓને લઈને ઉપરવાસના ડેમોમાંથી પાણી પણ છોડાય તેવી શક્યતા છે જેને લઇને નર્મદા નિગમનું તંત્ર ત્યાંથી એલર્ટ થઈ ગયું છે.