નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરમાં પાણીની સમસ્યા વચ્ચે નર્મદા કેનાલમાંથી આજવા સરોવરમાં પાણી ઠાલવવાની કામગીરી શરૃ થતાં સરોવરની જળસપાટીમાં ધીમી ગતિએ વધારો નોંધાઈ રહ્યો છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશનના આગોતરા આયોજનના અભાવે શહેરના પૂર્ર્વ વિસ્તારમાં પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો હોવાના વિપક્ષના આક્ષેપ છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

