દેશ-વિદેશના સમાચાર Live: ભાવનગરમાંથી સતત બીજા દિવસે ચરસનો જથ્થો ઝડપાયો

ઉદ્યોગપતિ અને પદ્મવિભૂષણ રતન ટાટાના અવસાનથી શોક જાહેર કરાયો,ભૂપેન્દ્ર પટેલે આજે તમામ જાહેર સરકારી કાર્યક્રમો મોકૂફ રાખ્યા,અમિત શાહે પણ શ્રધ્ધાજલિ પાઠવી.દેશભરના મહાનુભાવો શ્રધ્ધાંજલિ પાઠવવા પહોંચ્યા મુંબઈ.મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો.

દેશ-વિદેશના સમાચાર Live: ભાવનગરમાંથી સતત બીજા દિવસે ચરસનો જથ્થો ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઉદ્યોગપતિ અને પદ્મવિભૂષણ રતન ટાટાના અવસાનથી શોક જાહેર કરાયો,ભૂપેન્દ્ર પટેલે આજે તમામ જાહેર સરકારી કાર્યક્રમો મોકૂફ રાખ્યા,અમિત શાહે પણ શ્રધ્ધાજલિ પાઠવી.દેશભરના મહાનુભાવો શ્રધ્ધાંજલિ પાઠવવા પહોંચ્યા મુંબઈ.મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો.