દાહોદમાં મનરેગા યોજનામાં 100 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ : કોંગ્રેસની વિજિલન્સ તપાસની માંગ

Jan 20, 2025 - 19:30
દાહોદમાં મનરેગા યોજનામાં 100 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ : કોંગ્રેસની વિજિલન્સ તપાસની માંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


MNREGA Scam in Dahod : દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેનો એક દાખલો ફરિયાદ લઈને રાજ્યના મંત્રીના પોતાના વિસ્તારના, દેવગઢ બારિયાના સ્થાનિક લોકો રજૂઆત કરવા પહોંચ્યા છે. 

અમિત ચાવડાએ  જણાવ્યું  કે 'એમને બધા જ લોકોએ એફિડેવિટ કરી, સોગંધનામું રજુ કરીને પોતાની રજુઆત આપી છે કે મનરેગા યોજનામાં દાહોદ જીલ્લાના દેવગઢ વરિયા તાલુકામાં 100 કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો છે.  આ મામલે તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે પગલાં લેવા જોઈએ એવી માંગણી લઈને અરજદારો આવ્યા છે.

કેવી રીતે થયો ભ્રષ્ટાચાર ? 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0