દશેરા નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને શ્રીરામ ભગવાનની થીમવાળા વાઘા પહેરાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પૌરાણિક કથાઓ મુજબ શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો અને ત્યારબાદથી દર વર્ષે આ દિવસને દશેરાના રૂપમાં ઉજવાય છે. આજે તા.02-10-2025ને ગુરુવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને શ્રીરામ ભગવાનની થીમવાળા વાઘા પહેરાવ્યા.
What's Your Reaction?






