જૂનાગઢના લાલઢોરી ઉદ્યાનમાં વિલુપ્ત ફળ, વૃક્ષો અને ઔષધીય વનસ્પતિનો વિપુલ ખજાનો

Jun 5, 2025 - 14:00
જૂનાગઢના લાલઢોરી ઉદ્યાનમાં વિલુપ્ત ફળ, વૃક્ષો અને ઔષધીય વનસ્પતિનો વિપુલ ખજાનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Junagadh News: જૂનાગઢની ભવનાથ તળેટીમાં 12.66 હેક્ટર વિસ્તારમાં આવેલા લાલ ઢોરી ઉદ્યાનમાં અનેક પ્રકારનાં ફળ, વિલુપ્તીના આરે આવીને હવે જવલ્લે જ જોવા મળતા વૃક્ષો અને ઔષધીય તેમજ સુગંધિત દ્રવ્યો ધરાવતી અવનવી વનસ્પતિનો ખજાનો આવેલો છે. અહીં સાગ, ચંદન અને ઇમારતી વૃક્ષો સહિત એક હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું છે.

લુપ્ત થતી વનસ્પતિનો ખજાનો 

ભવનાથ તળેટીમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા વર્ષ 1966-67માં જનીન વિદ્યા અને પાક સંવર્ધન માટે લાલઢોરી વનસ્પતિ ઉદ્યાનની સ્થાપના કરવામાં આવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0