જામનગરમાં બકરી ઈદના તહેવાર પૂર્વે બર્ધન ચોક વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Corporation : જામનગર શહેરમાં આવતીકાલ તા.28 મે, ગુરુવારના રોજ બકરી ઈદનો તહેવાર નિમિત્તે બર્ધન ચોક તથા માંડવી ટાવર બજાર વિસ્તારમાં ભારે ભીડ અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી ગઈકાલે સાંજે પોલીસ વિભાગ દ્વારા એસ્ટેટ શાખાને સાથે રાખીને સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની ટીમ અને સિટી-એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા બર્ધન ચોક વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

