જામનગરમાં બકરી ઈદના તહેવાર પૂર્વે બર્ધન ચોક વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ

May 27, 2026 - 13:30
જામનગરમાં બકરી ઈદના તહેવાર પૂર્વે બર્ધન ચોક વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar Corporation : જામનગર શહેરમાં આવતીકાલ તા.28 મે, ગુરુવારના રોજ બકરી ઈદનો તહેવાર નિમિત્તે બર્ધન ચોક તથા માંડવી ટાવર બજાર વિસ્તારમાં ભારે ભીડ અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી ગઈકાલે સાંજે પોલીસ વિભાગ દ્વારા એસ્ટેટ શાખાને સાથે રાખીને સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાની ટીમ અને સિટી-એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા બર્ધન ચોક વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0