ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર કારની અડફેટે સિંહબાળનું મોત, ચાલકની અટકાયત

May 15, 2026 - 04:30
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર કારની અડફેટે સિંહબાળનું મોત, ચાલકની અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Lion Cub Car Accident: સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં અકસ્માતમાં સિંહોના મોતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ગત બુધવારે(13) રાત્રે રાજુલા-જાફરાબાદ પંથકમાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર એક સિંહબાળનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. રાજુલાના દાંતરડી ગામે કારની હડફેટે સિંહબાળનું મોત થતાં વનવિભાગની ટીમ ઘટનાસ્થલે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર કારની અડફેટે સિંહબાળનું મોત

મળતી માહિતી મુજબ, નેશનલ હાઈવે રોડ ક્રોસિંગ કરતું 1 વર્ષનું સિંહબાળ અજાણ્યા વાહન હડફેટે ચડ્યું હતું. સિંહબાળના મોતને પગલે તાત્કાલિક વનવિભાગ ઘટનાસ્થળે પહોંચી મૃત સિંહબાળને પી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0