જામનગરના શંકર ટેકરીમાં રહેતા કેન્સર પીડીત આધેડનો બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આપઘાત
Image Source: Freepikજામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા 55 વર્ષના આધેડ કે જેઓ કેન્સરની બીમારીથી પીડાતા હતા, જે બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી પાણીના ટાંકા પાસે રહેતા ફકીર મામદ કાસમભાઇ ખફી નામના 55 વર્ષના આધેડ કે જેઓ છેલ્લા 6 માસથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. જેનાથી કંટાળી જઇ ગઈકાલે પોતાના ઘેર લોખંડના એંગલ માં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવ અંગે મૃતકના પુત્ર હુસેન ફકીરમામદ ખફી એ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝનના એ.એસ.આઈ. ફિરોજભાઈ દલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Image Source: Freepik
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા 55 વર્ષના આધેડ કે જેઓ કેન્સરની બીમારીથી પીડાતા હતા, જે બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી પાણીના ટાંકા પાસે રહેતા ફકીર મામદ કાસમભાઇ ખફી નામના 55 વર્ષના આધેડ કે જેઓ છેલ્લા 6 માસથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. જેનાથી કંટાળી જઇ ગઈકાલે પોતાના ઘેર લોખંડના એંગલ માં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના પુત્ર હુસેન ફકીરમામદ ખફી એ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝનના એ.એસ.આઈ. ફિરોજભાઈ દલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.