જામનગરના બેડી વિસ્તારમાં વાઘેર યુવાન પર જૂની અદાવતના કારણે હુમલો: બે સામે ફરિયાદ

Feb 16, 2025 - 15:00
જામનગરના બેડી વિસ્તારમાં વાઘેર યુવાન પર જૂની અદાવતના કારણે હુમલો: બે સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જામનગરમાં બેડી વિસ્તારમાં રહેતા એજાજ અનવરભાઈ સંઘાર નામના  21 વર્ષના વાઘેર  યુવાને પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે બેડી વિસ્તારના જ રિઝવાન સાયચા, અને રિયાઝ સાયચા નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી એઝાજ અને આરોપી રિઝવાન વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો, તેનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0