જામનગર: શ્રાવણ માસના અંતિમ દિવસે શિવાલયોમાં ભીડ, શનિવારી અમાસે પિતૃઓનાં કલ્ણાયાર્થે પીપળા પૂજન

Aug 23, 2025 - 20:00
જામનગર: શ્રાવણ માસના અંતિમ દિવસે શિવાલયોમાં ભીડ, શનિવારી અમાસે પિતૃઓનાં કલ્ણાયાર્થે પીપળા પૂજન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Shravan 2025: 'છોટી કાશી'નું બિરૂદ પામેલા જામનગર શહેરમાં શ્રાવણ માસનાં અંતિમ દિવસ એટલે કે અમાસે શિવાલયોમાં ભક્તો ઉમટ્યા હતા. કુશગ્રહણી અમાસ તથા પિઠોરી અમાસ તરીકે ઓળખાતી શ્રાવણી અમાસ શનિવારી (23મી ઓગસ્ટ) પણ હોવાથી ધાર્મિક દ્રષ્ટીએ તેનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. શ્રાવણ માસનાં અંતિમ દિવસે ભોળાનાથને રિઝવવા ભક્તો પ્રચંડ શ્રદ્ધા સાથે શિવાલયોમાં પહોંચ્યા હતા અને ભક્તિ ભાવ સાથે શિવ આરાધના કરીને પવિત્ર શ્રાવણ માસની ભાવ પૂર્વક પૂર્ણાહુતી કરી હતી.

શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ

અમાસના પિતૃઓની સદગતિ માટે પીપળે પાણી અર્પણ કરી પ્રાર્થના કરવાની પરંપરા હોય છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0